Africa Pravasna Samsmarano

· Gurjar Prakashan
4.6
සමාලෝචන 41ක්
ඉ-පොත
95
පිටු
සුදුසුකම් ලබයි
ඇගයීම් සහ සමාලෝචන සත්‍යාපනය කර නැත වැඩිදුර දැන ගන්න

මෙම ඉ-පොත ගැන

પ્રસ્તુત પુસ્તકમાં આલેખાયેલા પ્રસંગો તો વિચારોનું માત્ર માધ્યમ જ છે. ઘટનાને માધ્યમ બનાવીને મેં મારા વિચારો-ચિંતન રજુ કર્યું છે. આશા છે કે વાચકોને તેમાંથી કંઈક વૈચારિક ભાથું પ્રાપ્ત થશે. મારું ધ્યેય વાડાથી મુક્ત, અંધશ્રદ્ધાથી મુક્ત, સાચી શ્રદ્ધાથી યુક્ત લોકો સાચા ધાર્મિક બને તેટલું જ રહ્યું છે. મારો હેતુ ધાર્મિક પ્રવચનોનો હતો. કંપાલા, જીંજા તથા નૈરોબીમાં એક એક મહિનો પ્રવચન થયાં હતાં. ત્યારે ઇંગ્લેન્ડ-અમેરિકામાં આપણાં બહુ માણસો ન હતાં. એટલે બધા ધર્મપુરુષો આફ્રિકા તરફ જ જતા હતા. મોટા ભાગે બધા નાણાં પ્રાપ્ત કરવા તથા શિષ્યો મેળવવા અર્થાત સંપ્રદાય વધારવા જતા હતા. મારો આ બંનેમાંથી એકે હેતુ ના હતો, તોપણ મેં જોયું કે લોકો આડંબરથી વધુ પ્રભાવિત થાય છે.

ඇගයීම් සහ සමාලෝචන

4.6
සමාලෝචන 41ක්

කර්තෘ පිළිබඳ

સ્વામી સચ્ચિદાનંદ, એક કર્મયોગી સંત, સનાતન ધર્મ અને વિજ્ઞાનના પ્રખર ચિંતક અને પ્રચારક છે. સ્વામીજી એક સમાજ સુધારક, માનવતાવાદી, તત્વજ્ઞાની, માનવ કલ્યાણવાદી જેવા કાર્યમાં નિરંતર જોડાયેલા છે. તેઓ કોઈ "પંથ" અથવા "સંપ્રદાય"ના ભાગ નથી. તેઓ મનુષ્યની ખામીઓનું વિશ્લેષણ કરી અને તેમાંથી કેવી રીતે સમાજ અને માનવતાનો વિકાસ કરાય તેવો ધ્યેય રાખે છે. સમાજને જાદુ, જંતર, મંતર, અંધવિશ્વાસ, માન્યતા અને ચમત્કાર વગેરેથી દુર રાખવા માટે સતત કાર્યરત રહેલા છે.

මෙම ඉ-පොත අගයන්න

ඔබ සිතන දෙය අපට කියන්න.

කියවීමේ තොරතුරු

ස්මාර්ට් දුරකථන සහ ටැබ්ලට්
Android සහ iPad/iPhone සඳහා Google Play පොත් යෙදුම ස්ථාපනය කරන්න. එය ඔබේ ගිණුම සමඟ ස්වයංක්‍රීයව සමමුහුර්ත කරන අතර ඔබට ඕනෑම තැනක සිට සබැඳිව හෝ නොබැඳිව කියවීමට ඉඩ සලසයි.
ලැප්ටොප් සහ පරිගණක
ඔබට ඔබේ පරිගණකයේ වෙබ් බ්‍රව්සරය භාවිතයෙන් Google Play මත මිලදී ගත් ශ්‍රව්‍යපොත්වලට සවන් දිය හැක.
eReaders සහ වෙනත් උපාංග
Kobo eReaders වැනි e-ink උපාංග පිළිබඳ කියවීමට, ඔබ විසින් ගොනුවක් බාගෙන ඔබේ උපාංගයට එය මාරු කිරීම සිදු කළ යුතු වේ. ආධාරකරු ඉ-කියවනයට ගොනු මාරු කිරීමට විස්තරාත්මක උදවු මධ්‍යස්ථාන උපදෙස් අනුගමනය කරන්න.