Africa Pravasna Samsmarano

· Gurjar Prakashan
4.6
41 รีวิว
eBook
95
หน้า
มีสิทธิ์
คะแนนและรีวิวไม่ได้รับการตรวจสอบยืนยัน  ดูข้อมูลเพิ่มเติม

เกี่ยวกับ eBook เล่มนี้

પ્રસ્તુત પુસ્તકમાં આલેખાયેલા પ્રસંગો તો વિચારોનું માત્ર માધ્યમ જ છે. ઘટનાને માધ્યમ બનાવીને મેં મારા વિચારો-ચિંતન રજુ કર્યું છે. આશા છે કે વાચકોને તેમાંથી કંઈક વૈચારિક ભાથું પ્રાપ્ત થશે. મારું ધ્યેય વાડાથી મુક્ત, અંધશ્રદ્ધાથી મુક્ત, સાચી શ્રદ્ધાથી યુક્ત લોકો સાચા ધાર્મિક બને તેટલું જ રહ્યું છે. મારો હેતુ ધાર્મિક પ્રવચનોનો હતો. કંપાલા, જીંજા તથા નૈરોબીમાં એક એક મહિનો પ્રવચન થયાં હતાં. ત્યારે ઇંગ્લેન્ડ-અમેરિકામાં આપણાં બહુ માણસો ન હતાં. એટલે બધા ધર્મપુરુષો આફ્રિકા તરફ જ જતા હતા. મોટા ભાગે બધા નાણાં પ્રાપ્ત કરવા તથા શિષ્યો મેળવવા અર્થાત સંપ્રદાય વધારવા જતા હતા. મારો આ બંનેમાંથી એકે હેતુ ના હતો, તોપણ મેં જોયું કે લોકો આડંબરથી વધુ પ્રભાવિત થાય છે.

การให้คะแนนและรีวิว

4.6
41 รีวิว

เกี่ยวกับผู้แต่ง

સ્વામી સચ્ચિદાનંદ, એક કર્મયોગી સંત, સનાતન ધર્મ અને વિજ્ઞાનના પ્રખર ચિંતક અને પ્રચારક છે. સ્વામીજી એક સમાજ સુધારક, માનવતાવાદી, તત્વજ્ઞાની, માનવ કલ્યાણવાદી જેવા કાર્યમાં નિરંતર જોડાયેલા છે. તેઓ કોઈ "પંથ" અથવા "સંપ્રદાય"ના ભાગ નથી. તેઓ મનુષ્યની ખામીઓનું વિશ્લેષણ કરી અને તેમાંથી કેવી રીતે સમાજ અને માનવતાનો વિકાસ કરાય તેવો ધ્યેય રાખે છે. સમાજને જાદુ, જંતર, મંતર, અંધવિશ્વાસ, માન્યતા અને ચમત્કાર વગેરેથી દુર રાખવા માટે સતત કાર્યરત રહેલા છે.

ให้คะแนน eBook นี้

แสดงความเห็นของคุณให้เรารับรู้

ข้อมูลในการอ่าน

สมาร์ทโฟนและแท็บเล็ต
ติดตั้งแอป Google Play Books สำหรับ Android และ iPad/iPhone แอปจะซิงค์โดยอัตโนมัติกับบัญชีของคุณ และช่วยให้คุณอ่านแบบออนไลน์หรือออฟไลน์ได้ทุกที่
แล็ปท็อปและคอมพิวเตอร์
คุณฟังหนังสือเสียงที่ซื้อจาก Google Play โดยใช้เว็บเบราว์เซอร์ในคอมพิวเตอร์ได้
eReader และอุปกรณ์อื่นๆ
หากต้องการอ่านบนอุปกรณ์ e-ink เช่น Kobo eReader คุณจะต้องดาวน์โหลดและโอนไฟล์ไปยังอุปกรณ์ของคุณ โปรดทำตามวิธีการอย่างละเอียดในศูนย์ช่วยเหลือเพื่อโอนไฟล์ไปยัง eReader ที่รองรับ