Bhartruhari-nan Be Shatako

· Gurjar Prakashan
4.8
19 അവലോകനങ്ങൾ
ഇ-ബുക്ക്
202
പേജുകൾ
യോഗ്യതയുണ്ട്
റേറ്റിംഗുകളും റിവ്യൂകളും പരിശോധിച്ചുറപ്പിച്ചതല്ല  കൂടുതലറിയുക

ഈ ഇ-ബുക്കിനെക്കുറിച്ച്

પ્રસિદ્ધ માળવાધિપતિ મહારાજા ભર્તૃહરિએ જુદી જુદી અવસ્થામાં ત્રણ શતકો લખ્યાં: 1. શૃંગારશતક, 2. નીતિશતક અને 3. વૈરાગ્યશતક. ભર્તૃહરિ જ્યારે મહારાણી પિંગળાના મોહપ્રેમમાં ગળાડૂબ હતા ત્યારે શૃંગારશતક રચ્યું. જેમાં નારી અને તેની સાથેની કામક્રીડાની ધન્યતા બતાવી. જાણે કે જીવનનું પરમ લક્ષ્ય જ નારી અને ભોગો હોય તેમ અત્યંત રુચિપૂર્ણ ઢંગથી શૃંગારરસ ભરી દીધો. વાંચનારને એમ જ થાય કે ખરું સુખ તો નારીને ભોગવવામાં જ છે. પણ શૃંગારરસમાં ગળાડૂબ ડૂબેલા ભર્તૃહરિને એક ભયંકર ધક્કો વાગ્યો. ધક્કો લગાડનાર બીજું કોઈ નહિ પણ તે જ વહાલી પિંગળા જ હતી. વહાલાં માણસોનો ધક્કો બહુ હચમચાવી દેનારો હોય છે. પિંગળાના દગાબાજ ધક્કાથી ભર્તૃહરિનો જીવનમાર્ગ બદલાઈ ગયો. રાજપાટ, સંસાર છોડીને તે યોગી થઈ ગયો. પિંગળાએ મારેલો કારમો ઘા કેમે કરીને રુઝાતો નહોતો. દૂઝતા જખમમાંથી જે અમૃત ટપક્યું તે વૈરાગ્યશતક બન્યું. જો ભર્તૃહરિને પ્રિયજનનો આવો કારમો ધક્કો ન વાગ્યો હોત અને જખમો રુઝાઈ ગયા હોત તો કદાચ આપણને ‘વૈરાગ્યશતક’ ન મળ્યું હોત.

റേറ്റിംഗുകളും റിവ്യൂകളും

4.8
19 റിവ്യൂകൾ

രചയിതാവിനെ കുറിച്ച്

સ્વામી સચ્ચિદાનંદ, એક કર્મયોગી સંત, સનાતન ધર્મ અને વિજ્ઞાનના પ્રખર ચિંતક અને પ્રચારક છે. સ્વામીજી એક સમાજ સુધારક, માનવતાવાદી, તત્વજ્ઞાની, માનવ કલ્યાણવાદી જેવા કાર્યમાં નિરંતર જોડાયેલા છે. તેઓ કોઈ "પંથ" અથવા "સંપ્રદાય"ના ભાગ નથી। તેઓ મનુષ્યની ખામીઓનું વિશ્લેષણ કરી અને તેમાંથી કેવી રીતે સમાજ અને માનવતાનો વિકાસ કરાય તેવો ધ્યેય રાખે છે. સમાજને જાદુ, જંતર, મંતર, અંધવિશ્વાસ, માન્યતા અને ચમત્કાર વગેરેથી દુર રાખવા માટે સતત કાર્યરત રહેલા છે.

ഈ ഇ-ബുക്ക് റേറ്റ് ചെയ്യുക

നിങ്ങളുടെ അഭിപ്രായം ഞങ്ങളെ അറിയിക്കുക.

വായനാ വിവരങ്ങൾ

സ്‌മാർട്ട്ഫോണുകളും ടാബ്‌ലെറ്റുകളും
Android, iPad/iPhone എന്നിവയ്ക്കായി Google Play ബുക്‌സ് ആപ്പ് ഇൻസ്‌റ്റാൾ ചെയ്യുക. ഇത് നിങ്ങളുടെ അക്കൗണ്ടുമായി സ്വയമേവ സമന്വയിപ്പിക്കപ്പെടുകയും, എവിടെ ആയിരുന്നാലും ഓൺലൈനിൽ അല്ലെങ്കിൽ ഓഫ്‌ലൈനിൽ വായിക്കാൻ നിങ്ങളെ അനുവദിക്കുകയും ചെയ്യുന്നു.
ലാപ്ടോപ്പുകളും കമ്പ്യൂട്ടറുകളും
Google Play-യിൽ നിന്ന് വാങ്ങിയിട്ടുള്ള ഓഡിയോ ബുക്കുകൾ കമ്പ്യൂട്ടറിന്‍റെ വെബ് ബ്രൗസർ ഉപയോഗിച്ചുകൊണ്ട് വായിക്കാവുന്നതാണ്.
ഇ-റീഡറുകളും മറ്റ് ഉപകരണങ്ങളും
Kobo ഇ-റീഡറുകൾ പോലുള്ള ഇ-ഇങ്ക് ഉപകരണങ്ങളിൽ വായിക്കാൻ ഒരു ഫയൽ ഡൗൺലോഡ് ചെയ്ത് അത് നിങ്ങളുടെ ഉപകരണത്തിലേക്ക് കൈമാറേണ്ടതുണ്ട്. പിന്തുണയുള്ള ഇ-റീഡറുകളിലേക്ക് ഫയലുകൾ കൈമാറാൻ, സഹായ കേന്ദ്രത്തിലുള്ള വിശദമായ നിർദ്ദേശങ്ങൾ ഫോളോ ചെയ്യുക.