Bhartruhari-nan Be Shatako

· Gurjar Prakashan
४.८
१९ समीक्षाहरू
इ-पुस्तक
202
पृष्ठहरू
योग्य
रेटिङ र रिभ्यूहरूको पुष्टि गरिएको हुँदैन  थप जान्नुहोस्

यो इ-पुस्तकका बारेमा

પ્રસિદ્ધ માળવાધિપતિ મહારાજા ભર્તૃહરિએ જુદી જુદી અવસ્થામાં ત્રણ શતકો લખ્યાં: 1. શૃંગારશતક, 2. નીતિશતક અને 3. વૈરાગ્યશતક. ભર્તૃહરિ જ્યારે મહારાણી પિંગળાના મોહપ્રેમમાં ગળાડૂબ હતા ત્યારે શૃંગારશતક રચ્યું. જેમાં નારી અને તેની સાથેની કામક્રીડાની ધન્યતા બતાવી. જાણે કે જીવનનું પરમ લક્ષ્ય જ નારી અને ભોગો હોય તેમ અત્યંત રુચિપૂર્ણ ઢંગથી શૃંગારરસ ભરી દીધો. વાંચનારને એમ જ થાય કે ખરું સુખ તો નારીને ભોગવવામાં જ છે. પણ શૃંગારરસમાં ગળાડૂબ ડૂબેલા ભર્તૃહરિને એક ભયંકર ધક્કો વાગ્યો. ધક્કો લગાડનાર બીજું કોઈ નહિ પણ તે જ વહાલી પિંગળા જ હતી. વહાલાં માણસોનો ધક્કો બહુ હચમચાવી દેનારો હોય છે. પિંગળાના દગાબાજ ધક્કાથી ભર્તૃહરિનો જીવનમાર્ગ બદલાઈ ગયો. રાજપાટ, સંસાર છોડીને તે યોગી થઈ ગયો. પિંગળાએ મારેલો કારમો ઘા કેમે કરીને રુઝાતો નહોતો. દૂઝતા જખમમાંથી જે અમૃત ટપક્યું તે વૈરાગ્યશતક બન્યું. જો ભર્તૃહરિને પ્રિયજનનો આવો કારમો ધક્કો ન વાગ્યો હોત અને જખમો રુઝાઈ ગયા હોત તો કદાચ આપણને ‘વૈરાગ્યશતક’ ન મળ્યું હોત.

मूल्याङ्कन र समीक्षाहरू

४.८
१९ समीक्षाहरू

लेखकको बारेमा

સ્વામી સચ્ચિદાનંદ, એક કર્મયોગી સંત, સનાતન ધર્મ અને વિજ્ઞાનના પ્રખર ચિંતક અને પ્રચારક છે. સ્વામીજી એક સમાજ સુધારક, માનવતાવાદી, તત્વજ્ઞાની, માનવ કલ્યાણવાદી જેવા કાર્યમાં નિરંતર જોડાયેલા છે. તેઓ કોઈ "પંથ" અથવા "સંપ્રદાય"ના ભાગ નથી। તેઓ મનુષ્યની ખામીઓનું વિશ્લેષણ કરી અને તેમાંથી કેવી રીતે સમાજ અને માનવતાનો વિકાસ કરાય તેવો ધ્યેય રાખે છે. સમાજને જાદુ, જંતર, મંતર, અંધવિશ્વાસ, માન્યતા અને ચમત્કાર વગેરેથી દુર રાખવા માટે સતત કાર્યરત રહેલા છે.

यो इ-पुस्तकको मूल्याङ्कन गर्नुहोस्

हामीलाई आफ्नो धारणा बताउनुहोस्।

जानकारी पढ्दै

स्मार्टफोन तथा ट्याबलेटहरू
AndroidiPad/iPhone का लागि Google Play किताब एप को इन्स्टल गर्नुहोस्। यो तपाईंको खातासॅंग स्वतः सिंक हुन्छ र तपाईं अनलाइन वा अफलाइन जहाँ भए पनि अध्ययन गर्न दिन्छ।
ल्यापटप तथा कम्प्युटरहरू
तपाईं Google Play मा खरिद गरिएको अडियोबुक आफ्नो कम्प्युटरको वेब ब्राउजर प्रयोग गरेर सुन्न सक्नुहुन्छ।
eReaders र अन्य उपकरणहरू
Kobo eReaders जस्ता e-ink डिभाइसहरूमा फाइल पढ्न तपाईंले फाइल डाउनलोड गरेर उक्त फाइल आफ्नो डिभाइसमा ट्रान्स्फर गर्नु पर्ने हुन्छ। ती फाइलहरू पढ्न मिल्ने इबुक रिडरहरूमा ती फाइलहरू ट्रान्स्फर गर्नेसम्बन्धी विस्तृत निर्देशनहरू प्राप्त गर्न मद्दत केन्द्र मा जानुहोस्।