Chin Mari Najre

· Gurjar Prakashan
৪.৮
৬৫টি রিভিউ
ই-বুক
162
পৃষ্ঠা
উপযুক্ত
রেটিং ও রিভিউ যাচাই করা হয়নি  আরও জানুন

এই ই-বুকের বিষয়ে

હું જ્યારે કોઈ ભૂભાગની યાત્રા કરું છું ત્યારે તેને જોવા-જાણવા સમજવાનો પ્રયત્ન કરું છું. ભારત અને ભારતના પ્રશ્નો કેમ અને ક્યાં અટવાયા છે અને શું કરીએ તો તેનો ઉકેલ આવે તેની શોધ મારા મનમાં રહે છે. હું ધાર્મિક ક્ષેત્રનો માણસ હોવા છતાં ક્રમે ક્રમે તેમાંથી દૂર થતો ગયો છું. કારણ કે મને સ્પષ્ટ લાગ્યું છે કે ભારતના પ્રશ્નોમાં મોટા ભાગના પ્રશ્નો ધર્મો યા સંપ્રદાયોમાંથી ઊભા થયેલા છે. ખાસ કરીને ગરીબાઈ, વિભાજન, કલહ, અસુરક્ષા, કાયરતા, અંધશ્રદ્ધા, અકર્મણ્યતા આવા બધા અનેક પ્રશ્નો ધર્મોમાંથી ઊભા થયા છે. એટલે પ્રજાને વધુ ને વધુ ધાર્મિક બનાવવાથી આ પ્રશ્નો વધુ મોટા થતા જવાના છે. પણ ગુરુલોકો આવું જ કરી રહ્યા છે. ધર્મ-સંસ્કૃતિ અને અધ્યાત્મના નામે હજારો લોકો આ જ કામ કરી રહ્યા છે. અને પ્રશ્નોને વધુ વિકટ અને વિકરાળ બનાવવામાં યોગદાન આપી રહ્યા છે. પાયાની ભૂલ પરલોક છે. મારી દૃષ્ટિએ આવો કોઈ લોક જ નથી. ખરો લોક આ પૃથ્વી છે અને તેના પ્રશ્નો જ ખરા પ્રશ્નો છે. તેનો ઉકેલ એ જ ખરી સાધના છે. આ સાધના પડતી મૂકીને પેલી પરલોકવાળી સાધના કરવી તે પાણી વલોવીને માખણ કાઢવા જેવી વાતછે.

রেটিং ও পর্যালোচনাগুলি

৪.৮
৬৫টি রিভিউ

লেখক সম্পর্কে

સ્વામી સચ્ચિદાનંદ, એક કર્મયોગી સંત, સનાતન ધર્મ અને વિજ્ઞાનના પ્રખર ચિંતક અને પ્રચારક છે. સ્વામીજી એક સમાજ સુધારક, માનવતાવાદી, તત્વજ્ઞાની, માનવ કલ્યાણવાદી જેવા કાર્યમાં નિરંતર જોડાયેલા છે. તેઓ કોઈ "પંથ" અથવા "સંપ્રદાય"ના ભાગ નથી. તેઓ મનુષ્યની ખામીઓનું વિશ્લેષણ કરી અને તેમાંથી કેવી રીતે સમાજ અને માનવતાનો વિકાસ કરાય તેવો ધ્યેય રાખે છે. સમાજને જાદુ, જંતર, મંતર, અંધવિશ્વાસ, માન્યતા અને ચમત્કાર વગેરેથી દુર રાખવા માટે સતત કાર્યરત રહેલા છે.

ই-বুকে রেটিং দিন

আপনার মতামত জানান।

পঠন তথ্য

স্মার্টফোন এবং ট্যাবলেট
Android এবং iPad/iPhone এর জন্য Google Play বই অ্যাপ ইনস্টল করুন। এটি আপনার অ্যাকাউন্টের সাথে অটোমেটিক সিঙ্ক হয় ও আপনি অনলাইন বা অফলাইন যাই থাকুন না কেন আপনাকে পড়তে দেয়।
ল্যাপটপ ও কম্পিউটার
Google Play থেকে কেনা অডিওবুক আপনি কম্পিউটারের ওয়েব ব্রাউজারে শুনতে পারেন।
eReader এবং অন্যান্য ডিভাইস
Kobo eReaders-এর মতো e-ink ডিভাইসে পড়তে, আপনাকে একটি ফাইল ডাউনলোড ও আপনার ডিভাইসে ট্রান্সফার করতে হবে। ব্যবহারকারীর উদ্দেশ্যে তৈরি সহায়তা কেন্দ্রতে দেওয়া নির্দেশাবলী অনুসরণ করে যেসব eReader-এ ফাইল পড়া যাবে সেখানে ট্রান্সফার করুন।