Nar Nari Na Sambandho

· Gurjar Prakashan
4.6
25 రివ్యూలు
ఈ-బుక్
225
పేజీలు
అర్హత ఉంది
రేటింగ్‌లు, రివ్యూలు వెరిఫై చేయబడలేదు  మరింత తెలుసుకోండి

ఈ ఇ-పుస్తకం గురించి

દિન-પ્રતિ-દિન હું વધુ ને વધુ સ્પષ્ટ માનતો થયો છું કે ભારતીય ધાર્મિક અને આધ્યાત્મિક ચિંતનમાં નકારાત્મક દૃષ્ટિ ઘણી આવી ગઈ છે. જે પ્રાચીન ઋષિઓ પૂરા જીવનને સકારાત્મક દૃષ્ટિથી જોતા હતા અને સંસારને છોડવાની નહિ પણ માણવા અને જાણવાની દૃષ્ટિ ધરાવતા હતા તે પરંપરામાં ઊલટો વળાંક આવ્યો. ‘જીવન, માણવાની વસ્તુ નથી, પણ માત્ર જાણવાની વસ્તુ છે. જીવનને જાણવું એટલે આત્માને જાણવો. સાક્ષાત્કાર કરી લેવો. આવો સાક્ષાત્કાર મોહમાયામાં પડેલા સંસારીઓને તો કદી થાય જ નહિ, એટલે સૌએ પરિવ્રજ્યા ગ્રહણ કરવાની. સર્વસ્વનો ત્યાગ કરવાનો, જેમાં સૌથી મહત્ત્વનો ત્યાગ સ્ત્રીનો ગણાયો. (સ્ત્રીઓ માટે પુરુષનો).” આ રીતે નરનારી (પતિ-પત્ની)ને કાં તો પતિ-પત્ની થતાં અટકાવાયાં કાં પછી થયેલાંને જુદાં પડાયાં. આ અતિ મહત્ત્વનો અને પૂજ્ય ત્યાગ સ્થાપિત થયો. આના કારણે સાધુ-સાધ્વીઓનાં ટોળેટોળાં થવા લાગ્યાં. આ બધાં મોટા ભાગે પરાવલંબી જીવન જીવતાં થયાં, ઘર ઘરની ભિક્ષા લાવવી અને જમવું એને સૌથી ઉત્તમ વૃત્તિ ગણાઈ. મોક્ષ માટે આ જરૂરી તત્ત્વ બન્યું.

రేటింగ్‌లు మరియు రివ్యూలు

4.6
25 రివ్యూలు

రచయిత పరిచయం

સ્વામી સચ્ચિદાનંદ, એક કર્મયોગી સંત, સનાતન ધર્મ અને વિજ્ઞાનના પ્રખર ચિંતક અને પ્રચારક છે. સ્વામીજી એક સમાજ સુધારક, માનવતાવાદી, તત્વજ્ઞાની, માનવ કલ્યાણવાદી જેવા કાર્યમાં નિરંતર જોડાયેલા છે. તેઓ કોઈ "પંથ" અથવા "સંપ્રદાય"ના ભાગ નથી. તેઓ મનુષ્યની ખામીઓનું વિશ્લેષણ કરી અને તેમાંથી કેવી રીતે સમાજ અને માનવતાનો વિકાસ કરાય તેવો ધ્યેય રાખે છે. સમાજને જાદુ, જંતર, મંતર, અંધવિશ્વાસ, માન્યતા અને ચમત્કાર વગેરેથી દુર રાખવા માટે સતત કાર્યરત રહેલા છે.

ఈ ఈ-బుక్‌కు రేటింగ్ ఇవ్వండి

మీ అభిప్రాయం మాకు తెలియజేయండి.

పఠన సమాచారం

స్మార్ట్‌ఫోన్‌లు, టాబ్లెట్‌లు
Android మరియు iPad/iPhone కోసం Google Play Books యాప్‌ ని ఇన్‌స్టాల్ చేయండి. ఇది మీ ఖాతాతో ఆటోమేటిక్‌గా సింక్ చేయబడుతుంది మరియు మీరు ఆన్‌లైన్‌లో ఉన్నా లేదా ఆఫ్‌లైన్‌లో ఉన్నా చదవడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది.
ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్‌లు
మీ కంప్యూటర్ వెబ్ బ్రౌజర్ ఉపయోగించి Google Playలో కొనుగోలు చేసిన ఆడియోబుక్‌లను మీరు వినవచ్చు.
eReaders మరియు ఇతర పరికరాలు
Kobo eReaders వంటి e-ink పరికరాలలో చదవడానికి, మీరు ఫైల్‌ను డౌన్‌లోడ్ చేసి, దాన్ని మీ పరికరానికి బదిలీ చేయాలి. సపోర్ట్ చేయబడే ఈ-రీడర్‌లకు ఫైళ్లను బదిలీ చేయడానికి వివరణాత్మక సహాయ కేంద్రం సూచనలను ఫాలో చేయండి.