Sarvamangal Namavali: Janmangal Namavali

4.6
9 கருத்துகள்
மின்புத்தகம்
171
பக்கங்கள்
ரேட்டிங்குகளும் கருத்துகளும் சரிபார்க்கப்படுவதில்லை மேலும் அறிக

இந்த மின்புத்தகத்தைப் பற்றி

સત્‌યુગમાં ધ્યાન, ત્રેતાયુગમાં યજ્ઞ કરવાથી અને દ્વાપરયુગમાં ભગવદ્‌સેવાથી જે તૃપ્તિ થાય છે તે કળિયુગમાં ભગવાનનાં નામનો જપ કરવાથી થાય છે. ગીતામાં શ્રીકૃષ્ણ ભગવાને પણ કહ્યું છે કે ‘બધા યજ્ઞોમાં હું જપયજ્ઞ છું.’ શ્રીજી મહારાજે ગ. પ્ર. ૫૬ના વચ.માં પણ સ્વમુખે ‘સ્વામિનારાયણ’ નામનો મહિમા કહ્યો છે. અ. નિ. પ. પૂ. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજીએ અધ્યાત્મલક્ષી અને મોક્ષમૂલક અનેક અવનવાં આયોજનો કર્યાં. તેમાં તેઓએ ઈ. સ. ૧૯૫૮માં સંપ્રદાયમાં સર્વપ્રથમ જપયજ્ઞ મહોત્સવનું વિશિષ્ટ આયોજન કર્યું. આ જપયજ્ઞના સુવર્ણ જયંતી વર્ષે ‘સર્વમંગલાદિ નામાવલિ’ પુસ્તિકાની નવી આવૃત્તિનું પ્રકાશન કરવામાં આવ્યું. આ નામાવલિનો પાઠ સત્સંગિજીવન પાઠનું ફળ આપનાર તેમજ ત્રિવિધ તાપનો નાશ કરનાર છે.


આ પુસ્તિકાની ત્રીજી આવૃત્તિનું ટાઈપ સેટીંગ, ટાઈટલ વગેરેની સેવા સાધુ રસિકવલ્લભદાસજી સ્વામીએ કરી છે. પ્રકાશનમાં શરતચૂકથી કોઈ ક્ષતિ રહેવા પામી હોય તો ઉદાર દિલે ક્ષમ્ય ગણશો. પ. પૂ. ગુરુવર્ય મહંત શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામીની પ્રેરણાથી અ.નિ. પ.ભ. શ્રી ગોરધનભાઈ એમ. કોરાટની સ્મૃતિમાં તેમના પરિવાર તરફથી સેવા સહયોગ મળ્યો છે. તેમના પરિવાર તેમજ આ ભગવદ્‌નામનો પાઠ કરનાર મુમુક્ષુ પર ઈષ્ટદેવ ભગવાન શ્રીહરિની પ્રસન્નતા ઊતરે અને ધર્મે સહિત ભક્તિનું બળ મળે એ જ અભ્યર્થના.

மதிப்பீடுகளும் மதிப்புரைகளும்

4.6
9 கருத்துகள்

இந்த மின்புத்தகத்தை மதிப்பிடுங்கள்

உங்கள் கருத்தைப் பகிரவும்.

படிப்பது குறித்த தகவல்

ஸ்மார்ட்ஃபோன்கள் மற்றும் டேப்லெட்கள்
Android மற்றும் iPad/iPhoneக்கான Google Play புக்ஸ் ஆப்ஸை நிறுவும். இது தானாகவே உங்கள் கணக்குடன் ஒத்திசைக்கும் மற்றும் எங்கிருந்தாலும் ஆன்லைனில் அல்லது ஆஃப்லைனில் படிக்க அனுமதிக்கும்.
லேப்டாப்கள் மற்றும் கம்ப்யூட்டர்கள்
Google Playயில் வாங்கிய ஆடியோ புத்தகங்களை உங்கள் கம்ப்யூட்டரின் வலை உலாவியில் கேட்கலாம்.
மின்வாசிப்பு சாதனங்கள் மற்றும் பிற சாதனங்கள்
Kobo இ-ரீடர்கள் போன்ற இ-இங்க் சாதனங்களில் படிக்க, ஃபைலைப் பதிவிறக்கி உங்கள் சாதனத்திற்கு மாற்றவும். ஆதரிக்கப்படும் இ-ரீடர்களுக்கு ஃபைல்களை மாற்ற, உதவி மையத்தின் விரிவான வழிமுறைகளைப் பின்பற்றவும்.