Bhartruhari-nan Be Shatako

· Gurjar Prakashan
4.8
19 reviews
Ebook
202
Pages
Eligible
Ratings and reviews aren’t verified  Learn More

About this ebook

પ્રસિદ્ધ માળવાધિપતિ મહારાજા ભર્તૃહરિએ જુદી જુદી અવસ્થામાં ત્રણ શતકો લખ્યાં: 1. શૃંગારશતક, 2. નીતિશતક અને 3. વૈરાગ્યશતક. ભર્તૃહરિ જ્યારે મહારાણી પિંગળાના મોહપ્રેમમાં ગળાડૂબ હતા ત્યારે શૃંગારશતક રચ્યું. જેમાં નારી અને તેની સાથેની કામક્રીડાની ધન્યતા બતાવી. જાણે કે જીવનનું પરમ લક્ષ્ય જ નારી અને ભોગો હોય તેમ અત્યંત રુચિપૂર્ણ ઢંગથી શૃંગારરસ ભરી દીધો. વાંચનારને એમ જ થાય કે ખરું સુખ તો નારીને ભોગવવામાં જ છે. પણ શૃંગારરસમાં ગળાડૂબ ડૂબેલા ભર્તૃહરિને એક ભયંકર ધક્કો વાગ્યો. ધક્કો લગાડનાર બીજું કોઈ નહિ પણ તે જ વહાલી પિંગળા જ હતી. વહાલાં માણસોનો ધક્કો બહુ હચમચાવી દેનારો હોય છે. પિંગળાના દગાબાજ ધક્કાથી ભર્તૃહરિનો જીવનમાર્ગ બદલાઈ ગયો. રાજપાટ, સંસાર છોડીને તે યોગી થઈ ગયો. પિંગળાએ મારેલો કારમો ઘા કેમે કરીને રુઝાતો નહોતો. દૂઝતા જખમમાંથી જે અમૃત ટપક્યું તે વૈરાગ્યશતક બન્યું. જો ભર્તૃહરિને પ્રિયજનનો આવો કારમો ધક્કો ન વાગ્યો હોત અને જખમો રુઝાઈ ગયા હોત તો કદાચ આપણને ‘વૈરાગ્યશતક’ ન મળ્યું હોત.

Ratings and reviews

4.8
19 reviews
Rajni or Paru Patel
October 9, 2014
This is the best so far of all the books I have read.
Did you find this helpful?
Vitthal Kalariya
November 14, 2020
કળયુગમાં એકમાત્ર સાચા સંત, સાધુ,માણસ,રાહબર અનેકમાં એક જો લાભ લેતા આવડે તો લ્યો બાકી પ્રજાને દંભી ધાર્મિકતાના ચશ્મા ચડાવવા વાળા સંપ્રદાયો અને સાધુઓ તેમજ દંભી સંતો સમાજના પૈસે જલ્સા કરવાવાળા ઘણા છે જે પોતાના લાભ માટે પ્રજાને ગેરમાર્ગે દોરે છે અને આ સ્વામી હિંદુઓને બચાવવા માટે કડવી દવા આપે છે પણ આ દંભી ઓ ને પીવી નથી અને બીજાને પીવા દેવી નથી હવે તો આ દંભીઓ થી આ દેશને ભગવાન બચાવે. ઇ બુક્સ મુકવા બદલ આપનો આભાર
1 person found this review helpful
Did you find this helpful?
prasann raja
January 21, 2017
Teaches true lessons of life
1 person found this review helpful
Did you find this helpful?

About the author

સ્વામી સચ્ચિદાનંદ, એક કર્મયોગી સંત, સનાતન ધર્મ અને વિજ્ઞાનના પ્રખર ચિંતક અને પ્રચારક છે. સ્વામીજી એક સમાજ સુધારક, માનવતાવાદી, તત્વજ્ઞાની, માનવ કલ્યાણવાદી જેવા કાર્યમાં નિરંતર જોડાયેલા છે. તેઓ કોઈ "પંથ" અથવા "સંપ્રદાય"ના ભાગ નથી। તેઓ મનુષ્યની ખામીઓનું વિશ્લેષણ કરી અને તેમાંથી કેવી રીતે સમાજ અને માનવતાનો વિકાસ કરાય તેવો ધ્યેય રાખે છે. સમાજને જાદુ, જંતર, મંતર, અંધવિશ્વાસ, માન્યતા અને ચમત્કાર વગેરેથી દુર રાખવા માટે સતત કાર્યરત રહેલા છે.

Rate this ebook

Tell us what you think.

Reading information

Smartphones and tablets
Install the Google Play Books app for Android and iPad/iPhone. It syncs automatically with your account and allows you to read online or offline wherever you are.
Laptops and computers
You can listen to audiobooks purchased on Google Play using your computer's web browser.
eReaders and other devices
To read on e-ink devices like Kobo eReaders, you'll need to download a file and transfer it to your device. Follow the detailed Help Center instructions to transfer the files to supported eReaders.