Tirthyatrana Samsamarano: Gurudev Shastriji Maharaj Tirthyatra Books

ኢ-መጽሐፍ
250
ገጾች
የተሰጡት ደረጃዎች እና ግምገማዎች የተረጋገጡ አይደሉም  የበለጠ ለመረዳት

ስለዚህ ኢ-መጽሐፍ

દુનિયાભરના મનુષ્યોના પાપોને પોતામાં સમાવનાર તીર્થો પોતાની સફાઈ માટે ચૈતન્ય એવા મહાપુરુષોની ચરણરજને કાયમ ઝંખતા જ હોય છે. ભગવાન કે ભગવાનના એકાંતિક સંતો પોતાની કર્મભૂમિ કે જન્મભૂમિથી હજારો ગાઉ દૂર આવેલ આ તીર્થોમાં વિચરણ કરી પુરાણા થયેલ તીર્થોને પુનઃ તીર્થત્વ પ્રદાન કરે છે.


ભગવાન શ્રી સ્વામિનારાયણ નીલકંઠવર્ણીના વેષે ૧૧ વર્ષની કુમળીવયે કોઇપણ સાથ, સહકાર કે સાધન વગર ચીન, નેપાળ, ભૂતાન, બાંગ્લાદેશ, બર્મા અને ભારતદેશના ૧૭ રાજયોમાં ૧૨૫૦૦થી વધુ કિલોમીટરની પગપાળા યાત્રા કરી હતી. પોતે શિક્ષાપત્રીના (૧૪, ૧૯, ૨૧, ૮૩ અને ૧૫૫) શ્લોકમાં તીર્થ એવં યાત્રાની મહિમા અને ગરિમા બતાવી પોતાના નામ તીર્થકૃત્ (તીર્થ કરનારા) અને તૈર્થિકાર્ચિતઃ (તીર્થવાસીએ પૂજેલા) સાર્થક કર્યા.


ભગવાન શ્રી સ્વામિનારાયણના સર્વજીવહિતાવહ સિદ્ધાંતોને પોતાના જીવનમાં સારધાર ઉતારનાર રાજકોટ ગુરુકુલના સંસ્થાપક અ.નિ. પરમ પૂજય સદ્. શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીએ પોતે અનેકવાર તીર્થયાત્રા કરી છે અને સ્પેશ્યલ ટ્રેન, બસ કે પદયાત્રા દ્વારા હજારો મુમુક્ષુઓને તીર્થયાત્રા કરાવી છે. ઇ.સ. ૧૯૩૩માં કરેલ અખિલભારતની યાત્રા અને ઇ.સ. ૧૯૪૭માં કરેલ હિમાલયની પદયાત્રાનું વર્ણન પૂ. સ્વામીએ સ્વહસ્તે લખેલ છે. પ્રસ્તુત પુસ્તકમાં પૂ. સ્વામી લિખિત યાત્રા વર્ણનને સ્વામીના જ હસ્તાક્ષરો સહિત પ્રકાશિત કરાયું છે. આ તીર્થયાત્રાના સંસ્મરણો’ આપણને વધુ એક આધ્યાત્મિક ઊંચાઇ પમાડે એવી શ્રી હરિના ચરણોમાં પ્રાર્થના...

ለዚህ ኢ-መጽሐፍ ደረጃ ይስጡ

ምን እንደሚያስቡ ይንገሩን።

የንባብ መረጃ

ዘመናዊ ስልኮች እና ጡባዊዎች
የGoogle Play መጽሐፍት መተግበሪያውንAndroid እና iPad/iPhone ያውርዱ። ከእርስዎ መለያ ጋር በራስሰር ይመሳሰላል እና ባሉበት የትም ቦታ በመስመር ላይ እና ከመስመር ውጭ እንዲያነቡ ያስችልዎታል።
ላፕቶፖች እና ኮምፒውተሮች
የኮምፒውተርዎን ድር አሳሽ ተጠቅመው በGoogle Play ላይ የተገዙ ኦዲዮ መጽሐፍትን ማዳመጥ ይችላሉ።
ኢሪደሮች እና ሌሎች መሳሪያዎች
እንደ Kobo ኢ-አንባቢዎች ባሉ ኢ-ቀለም መሣሪያዎች ላይ ለማንበብ ፋይል አውርደው ወደ መሣሪያዎ ማስተላለፍ ይኖርብዎታል። ፋይሎቹን ወደሚደገፉ ኢ-አንባቢዎች ለማስተላለፍ ዝርዝር የእገዛ ማዕከል መመሪያዎቹን ይከተሉ።