Ramayannun Chintan

· Gurjar Prakashan
4.9
51 समीक्षाएं
ई-बुक
233
पेज
योग्य
रेटिंग और समीक्षाओं की पुष्टि नहीं हुई है  ज़्यादा जानें

इस ई-बुक के बारे में जानकारी

મારી પાસે રસ્તો છે: ફરીથી “ઋષિમાર્ગ” અપનાવો. ફરીફરીને કહેવું પડે છે કે ઋષિઓ બણગાખોર નથી, વાસ્તવવાદી છે, તેથી પ્રજા આ લોક અને પરલોક બન્ને સુધારી શકે છે. ઋષિમાર્ગનો ટૂંકો સાર આ પ્રમાણે છે. આ ઋષિમાર્ગનો સાર છે. જો પ્રજાને આ ઋષિમાર્ગ તરફ વાળી શકાય તો ફરીથી પ્રજા મહાન થઈ શકે. જે આ પાંચેય સામે ઝઝૂમે તે જ મહાન હોય—મહાન થઈ શકે. પ્રજાને ફરીથી ઝઝૂમતી કરવી છે, ભાગતી નહિ. આ દૃષ્ટિકોણથી ‘રામાયણનું ચિંતન’ લખવાની પ્રેરણા પ્રાપ્ત થઈ છે. ‘રામાયણ’માં સીતાહરણના પ્રસંગ સિવાય ક્યાંય કોઈ સાધુ દેખાતો નથી, બધા ઋષિઓ જ ઋષિઓ છે. વાલ્મીકિ, વશિષ્ઠ, વિશ્વામિત્ર, અત્રિ, અગસ્ત્ય, ભરદ્વાજ વગેરે બધા જ મહાન ઋષિઓ છે. તે બધાને પત્નીઓ છે. બધા પાસે શસ્ત્રો છે. બધા યુદ્ધો કરે છે, નવાંનવાં શસ્ત્રોની રચના કરે છે, રાક્ષસોથી મુક્તિ અપાવે છે. પ્રજાનું આ મુખ્ય પ્રેરકબળ છે. ઋષિઓ વૈચારિક ભૂમિકા પૂરી પાડે છે. માનો કે આપણે સૌ આ ઋષિઓના જેવા થઈએ તો દેશ કેવો બને? પછી પ્રજા કમજોર રહે ખરી? આ ઋષિમાર્ગ છે. તો પછી આપણને કમજોર બનાવનારો માર્ગ શું છે?

रेटिंग और समीक्षाएं

4.9
51 समीक्षाएं

लेखक के बारे में

સ્વામી સચ્ચિદાનંદ, એક કર્મયોગી સંત, સનાતન ધર્મ અને વિજ્ઞાનના પ્રખર ચિંતક અને પ્રચારક છે. સ્વામીજી એક સમાજ સુધારક, માનવતાવાદી, તત્વજ્ઞાની, માનવ કલ્યાણવાદી જેવા કાર્યમાં નિરંતર જોડાયેલા છે. તેઓ કોઈ "પંથ" અથવા "સંપ્રદાય"ના ભાગ નથી. તેઓ મનુષ્યની ખામીઓનું વિશ્લેષણ કરી અને તેમાંથી કેવી રીતે સમાજ અને માનવતાનો વિકાસ કરાય તેવો ધ્યેય રાખે છે. સમાજને જાદુ, જંતર, મંતર, અંધવિશ્વાસ, માન્યતા અને ચમત્કાર વગેરેથી દુર રાખવા માટે સતત કાર્યરત રહેલા છે.

इस ई-बुक को रेटिंग दें

हमें अपनी राय बताएं.

पठन जानकारी

स्मार्टफ़ोन और टैबलेट
Android और iPad/iPhone के लिए Google Play किताबें ऐप्लिकेशन इंस्टॉल करें. यह आपके खाते के साथ अपने आप सिंक हो जाता है और आपको कहीं भी ऑनलाइन या ऑफ़लाइन पढ़ने की सुविधा देता है.
लैपटॉप और कंप्यूटर
आप अपने कंप्यूटर के वेब ब्राउज़र का उपयोग करके Google Play पर खरीदी गई ऑडियो किताबें सुन सकते हैं.
eReaders और अन्य डिवाइस
Kobo ई-रीडर जैसी ई-इंक डिवाइसों पर कुछ पढ़ने के लिए, आपको फ़ाइल डाउनलोड करके उसे अपने डिवाइस पर ट्रांसफ़र करना होगा. ई-रीडर पर काम करने वाली फ़ाइलों को ई-रीडर पर ट्रांसफ़र करने के लिए, सहायता केंद्र के निर्देशों का पालन करें.